અંધ શ્રદ્ધાએ 5 સભ્યોને હોસ્પિટલ ભેગા કર્યા:

મહિલાની તબિયત લથડતા પરિવારે ઓરડી બંધ કરી સૂકા મરચાનો વઘાર કર્યો, શ્વાસ રૂંધાતા પાંચેય બેભાન થયા, એક બાળકીનું મોત વલસાડના વાપી તાલુકાના ભડકમોર વિસ્તારમાં એક ચાલીમાં રહેતા શ્રમિક પરિવારની મહિલાની તબિયત લથડી હતી. જેને લઈને નજર લાગી હશે તેવું માનીને બંધ ઓરડીમાં સૂકા મરચાનો વઘાર કર્યો હતો. જેને પગલે પાંચ સભ્યોને મરચાના વઘારની અસર થતા …

અંધ શ્રદ્ધાએ 5 સભ્યોને હોસ્પિટલ ભેગા કર્યા: Read More »